Managed By "Shree Vandanam Education Trust"
આર્યમ એજ્યુકેશનલ એકેડેમીના ગુજરાતી માધ્યમના ધોરણ 5 ના બાળકોએ શિક્ષિકાબેન મિતલબેન પટેલના માર્ગદર્શન હેઠળ દીવાસળીની મદદથી આકૃતિના ખૂણાઓ અને બાજુઓ કઈ રીતે બનાવી શકાય એ પ્રવૃત્તિ શિક્ષણ દ્વારા શીખ્યા હતા.